Abhayam News
Abhayam News

સરકારી કચેરીઓમા થતી અરજી બાબતનો સરકારનો પરિપત્ર વાંચો…!!!!

સામાન્ય રીતે સરકારી વિભાગોમા રોજની હજારોની સંખ્યામા પત્ર વ્યવહારો થતા હોઈ છે. આ સરકારી વિભાગોમા વિવિધ કામોને લઈને અરજીઓ કરવામા આવતી હોઈ છે અને આ અરજીના જવાબમા થતા પત્ર વ્યવહારને લઈ સરકાર દ્વારા તા. 04/12/2020 ના રોજ ઍક પરિપત્ર બહાર પાડવામા આવ્યો છે.

આ પરિપત્ર મુજબ હવે દરેક કચેરીઓ દ્વારા પત્રના જવાબ આપતી વખતે સહી કરનાર અધિકારીનુ નામ, હોદ્દો, કચેરીનુ નામ,સરનામુ, ફોન નંબર, ઈમેલ ઍડરેસ અને માનવાચક શબ્દોનો પણ ઉપયોગ કરવા જણાવાયુ છે.

નીચે પરિપત્રની નકલ જોઈ શકો છો.

આવી અવનવી માહિતી મેળવવા તેમજ અમારા સુધી પહોંચાડવા માટે અમારો WhatsApp નંબર મો. 88 66 88 33 70 પર સંપર્ક કરવા વિનંતી.

Related posts

જાણો કારણ:-આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ પ્રમુખ મહિપતસિંહે આપ્યું રાજીનામું..

Abhayam

જાણો જલ્દી:-ST વિભાગનો મહત્ત્વનો નિર્ણય..

Abhayam

આ યુવાને કોરોના દર્દીઓ માટે પોતાની 22 લાખની SUV કાર વેચી એવું તે શું કર્યું કે લોકો કરી રહ્યા છે વાહ વાહ…

Abhayam

Leave a Comment