Abhayam News

Tag : corona update

AbhayamNews

કોરોના મુક્ત થયા દુનિયાના આ 6 દેશ થયા માસ્ક પહેરવાની પણ જરૂર નથી..

Abhayam
એક બાજું ભારત કોરોનાની મહામારીમાંથી મુક્ત થવા માટે પ્રયત્નો કરી રહ્યો છે. એવામાં દુનિયાના એવા પણ કેટલાક દેશ છે જ્યાં ફરજિયાત માસ્કનો નિયમ હટાવી દેવામાં...
AbhayamNews

આ રાજ્યે વેક્સિનેશન સર્ટિફિકેટ પરથી પીએમ મોદીની તસવીર હટાવી..

Kuldip Sheldaiya
પંજાબ આવુ કરનાર હવે દેશનુ ત્રીજુ રાજ્ય છે. કોરોનાની રસી માટેના વેક્સિનેશન સર્ટિફિકેટ પર હવે પંજાબ સરકારે મિશન ફતેહનો લોગો લગાવ્યો છે. આ પહેલા ઘણા...
AbhayamNews

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને વળતર મળે માટે નોટિસ મોકલી..

Abhayam
સુપ્રીમ કોર્ટે સોમવારે કોરોના વાયરસના સંક્રમણથી મરનારા લોકોના પરિવારને 4 લાખ રૂપિયા ગ્રેસ રકમ આપવાની વિનંતી કરતી જનહિતની અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન...
AbhayamNews

આ રાજ્યના બે જિલ્લામાં 600થી વધારે બાળકો સંક્રમિત:-કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી..

Abhayam
 કોરોનાની ત્રીજી લહેરની આશંકા હવે ચિંતામાં વધારો કરી રહી છે. કેમ કે તે સૌથી વધારે બાળકોને અસર કરે છે. રાજસ્થાનના બે જિલ્લામાં બહું ઝડપથી બાળકો...
AbhayamNews

સામાન્ય નાગરિક પાસે દંડ લેવાય છે તો PI અને મેયરે દંડ ભરવો જોઈએ એવી પ્રજાની માગ જાણો સમગ્ર બનાવ..

Abhayam
મેયર દંડ ભરશે? માસ્ક વગર ફોટો પડાવનાર અમદાવાદના મેયર અને રખિયાલના PI દંડ ભરવા મુદ્દે અસમંજસમાં. મેયરે કહ્યું, દંડ ભરીશ તો તમને જાણ કરાશે. સામાન્ય...
AbhayamNews

આરોગ્ય કર્મીઓએ માનવતા નેવે મૂકી જાણો શુ છે ખબર?

Abhayam
રાજ્યની 6 મેડિકલ કોલેજના 1700 ડોક્ટર આજથી હડતાળ પર  માગણીઓ યોગ્ય હોઈ શકે છે, પણ હડતાળ માટેનો સમય ખોટો  આરોગ્ય કર્મીઓએ માનવતા નેવે મૂકી નર્સ...
AbhayamNews

સ્કૂલે ટોકનના નામે 2021-22ના સત્ર માટે એડવાન્સ ફી ઉઘરાવવાનું શરૂ કર્યું જાણો શુ છે ખબર…

Abhayam
પાલડીમાં આવેલી શારદા મંદિર સ્કૂલે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ સત્રની ફી માટે વાલીઓને મેસેજ કર્યા. 20 મે પહેલા 7500 રૂપિયાની ફી ફરી બાળકોનું એડમિશન કન્ફર્મ...
AbhayamNews

બેઠકમાં દેશને આત્મનિર્ભર બનાવવાની દિશા માં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જાણો શુ છે ખબર……

Abhayam
Updated By: May 12, 2021 કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કરી જાહેરાત… પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઈ બેઠકમાંબેઠકમાં દેશને આત્મનિર્ભર બનાવવાની દિશેમાં એક મહત્વનો નિર્ણય...
AbhayamNews

કેજરીવાલે ઝડપથી વેક્સિનેશન પૂરૂ કરવા માટે આપી આ ફોર્મ્યુલા..

Abhayam
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માગ કરી છે કે કેન્દ્ર સરકાર વેકસીન બનાવવાની ફોર્મૂલા જાહેર કરે અને અન્ય કંપનીઓને પણ વેકસીન બનાવવા માટે આદેશ કરે.. મુખ્યમંત્રી...
AbhayamNews

CM રૂપાણીની હાજરીમાં IAS વિજય નેહરા એ આપી ચેતવણી જાણો શું છે પૂરી ખબર….

Abhayam
કોરોના કેસને લઈને બોલ્યાં CM રૂપાણી “હજુ ખરાબ સ્થિતિ બને તો સરકારની તૈયારી” IAS વિજય નહેરાએ પણ આપી ચેતવણી મદાવાદ મનપાના પૂર્વ કમિશનર અને IAS...