Abhayam News
AbhayamNews

ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થી મળશે જાણો શું થઇ કેબીનેટની મીટીગ માં રજૂઆત.

ગુજરાતમાં 15મી ઓગસ્ટ સુધીમાં સ્કૂલો શરૂ કરવાની તૈયારી.

પ્રથમ તબક્કામાં ધો.9થી 12ની સ્કૂલો શરૂ થઈ શકે.

કેબિનેટની બેઠકમાં પ્રાથમિક ચર્ચા શરૂ કરવામાં આવી.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત થઈ ગઈ છે અને હવે દૈનિક માત્ર 150 જેટલા જ કેસો આવી રહ્યા છે. તેમજ ધંધા-રોજગાર પણ પાટે ચડી ગયા છે. આમ રાજ્ય હવે સંપૂર્ણ અનલોક થવા તરફ જઈ રહ્યું છે. હવે રાજ્ય સરકાર શિક્ષણને પણ તબક્કાવાર અનલોક કરવા વિચારણા કરી રહી છે. સરકારે 15 ઓગસ્ટ સુધીમાં સ્કૂલો શરૂ કરવાની કવાયત શરૂ કરી છે.

આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક ચર્ચા શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે પણ દરેક રાજ્યો પાસે ઓફ લાઈન સ્કૂલો શરૂ કરવા અંગેનો રિપોર્ટ મંગાવ્યો છે.

ગત માર્ચમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ત્રાટકતા રાજ્ય સરકારે શરૂઆતમાં 8 મનપા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર,જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 19 માર્ચ-2021થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત:-ભાજપના પુર્વ કોર્પોરેટરનો પુત્ર એકસપાયરી ડેટના રેમડેસીવર ઇન્જેક્શનની કાળા બજારી કરતા પકડાયો…..

Abhayam

ડુમસ બીચ લોકો માટે બંધ અને ભાજપના ધારાસભ્ય અને કાર્યકરો માટે ખુલો….

Abhayam

AIIMS ના ડિરેક્ટરે શું આપ્યો જવાબ? ભારતમાં કોરોનાની મહામારીમાંથી ક્યારે મળશે રાહત..

Abhayam