Abhayam News
AbhayamNews

એક બાજુ ખોડલધામમાં પાટીદારોની બેઠક તો બીજી બાજુ ભાજપે જુઓ શું કર્યું..

આગામી 2022માં થનાર ચૂંટણીઓને લઈ અત્યારથી જ બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના રાજકાણમાં સત્તા પરિવર્તન થવાનું મનાઈ રહ્યું છે જેને લઈ પાટીદાર સમાજે પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે.

ખોડલધામ ખાતે પાટીદાર સમાજની બેઠક મળી રહી છે તો આ તરફ ભાજપમાં પણ પાટીદાર નેતા અને પાટીદાર મંત્રીઓ સાથે રાખીને ભૂપેન્દ્ર યાદવ બેઠકો યોજી રહ્યા છે જેમાં ગોરધન ઝાડફિયા અને મંત્રી કૌશિક પટેલ સાથે વન ટુ વન બેઠક યોજી ખોડલધામાં ચાલી રહેલી બેઠકો મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે.

સાંપ્રત CM અને મંત્રી મંડળમાં કોઇ બદલાવ નહીં
સંગઠન-સરકારના તાલમેલથી કામ કરવા પર ભાર
ભાજપની બેઠકમાં ખોદલધામમાં બેઠકો મુદ્દે ચર્ચા

ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે તેમની આગેવાનીમાં આગામી 2022માં થનાર ચૂંટણીઓને લઈ અત્યારથી જ બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના રાજકાણમાં સત્તા પરિવર્તન થવાનું મનાઈ રહ્યું છે જેને લઈ પાટીદાર સમાજે પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આવું જ એક ભગવાન રામ સાથે જોડાયેલ સ્થળ ગુજરાતમાં પણ આવેલું છે. 

Vivek Radadiya

ભારતમાં યુએસ એમ્બેસીએ તોડ્યો રેકોર્ડ

Vivek Radadiya

38 દિવસમાં જ ધૈર્યરાજના પિતાના એકાઉન્ટમાં જમા થઇ ગયા કરોડો રૂપિયા, જાણો હવે કેટલાની જરૂર છે?

Kuldip Sheldaiya